About Us
- સંસ્થાનું દર્શન એના મુદ્દ્રાલેખ ‘તેજસ્વિનાવધિમસ્તુ’ માં શ્રેષ્ઠ અભિવ્યક્તિ છે.
- કોલેજનાં હીરને પ્રગટાવીને માનવ વિધાનાં શિક્ષણમાં અમારા વિસ્તરમાં સીમા ચિન્હ સ્થાપિત કરવું.
- આદર્શ નાગરિક બનાવી સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવું.
- આધુનિક સમયનાં પડકારો ઝીલવા અને હરીફાઇને જીતવા માટે વિધાર્થીને સજ્જ કરવો.